મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE











મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧૫ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રેલવેની સલાહકાર સમિતિમાં જુદા જુદા રેલવે સ્ટેશન માટે થઈને કુલ મળીને ૧૫ સભ્યોને લેવામા આવ્યા છે

મોરબીમા આવતા મોરબી, મકનસર અને વવાણીયા રેલવે સ્ટેશનને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મકનસર રેલવે સ્ટેશન માટે ભાણજીભાઈ બોપલિયા, બાલકૃષ્ણભાઈ પટેલ, ગૌતમભાઈ હડિયલ, ધનજીભાઈ દંતાલીયા અને સિધ્ધરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મોરબી રેલ્વે સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, ચંપકસિંહ રાણા, ભાવેશભાઈ ડાભી, હસમુખભાઈ ચાવડા અને રાજેશભાઈ કંઝારીયાનો સમાવેશ કરાયો છે અને વવાણીયા રેલવે સ્ટેશનમાં અવેશભાઈ કાસમભાઈ મોવર, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ કટિયા, ઝુલ્ફીકરભાઈ સંતવાણી, અબ્બાસભાઈ અબ્દુલભાઈ જામ અને અલિયાસભાઈ મોવરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે






Latest News