મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE











મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી જિલ્લામાં રેલવેની સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં કુલ મળીને ૧૫ જેટલા સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને રેલવેની સલાહકાર સમિતિમાં જુદા જુદા રેલવે સ્ટેશન માટે થઈને કુલ મળીને ૧૫ સભ્યોને લેવામા આવ્યા છે

મોરબીમા આવતા મોરબી, મકનસર અને વવાણીયા રેલવે સ્ટેશનને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા રેલ્વે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે જેમાં મકનસર રેલવે સ્ટેશન માટે ભાણજીભાઈ બોપલિયા, બાલકૃષ્ણભાઈ પટેલ, ગૌતમભાઈ હડિયલ, ધનજીભાઈ દંતાલીયા અને સિધ્ધરાજસિંહ જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મોરબી રેલ્વે સ્ટેશનમાં જીતેન્દ્રભાઈ મિસ્ત્રી, ચંપકસિંહ રાણા, ભાવેશભાઈ ડાભી, હસમુખભાઈ ચાવડા અને રાજેશભાઈ કંઝારીયાનો સમાવેશ કરાયો છે અને વવાણીયા રેલવે સ્ટેશનમાં અવેશભાઈ કાસમભાઈ મોવર, ઈકબાલભાઈ ઈસ્માઈલભાઈ કટિયા, ઝુલ્ફીકરભાઈ સંતવાણી, અબ્બાસભાઈ અબ્દુલભાઈ જામ અને અલિયાસભાઈ મોવરનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે






Latest News