મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે


SHARE











મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે

મોરબીના જાણીતા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, ન્યુ હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે.આ નિ:શુલ્ક સેમીનારનો લાભ લેવા માટે સંસ્થાના સાગર રવિચંદભાઇ જેસ્વાણી અને ડો.હાર્દિક જેસ્વાણીએ ગર્ભવતી બહેનોને કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.કોઇપણ ગર્ભવતી મહિલાઓ માટે દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાવાનું આયોજન કરાયેલ છે.જેમાં ડો.નુપુર મણિયાર અને ડો.અભિષેક ભુવા સેવા આપશે સેમીનારનો લાભ લેવા માટે ડો.હાર્દિક જેસ્વાણી (મો.૯૨૨૮૮ ૦૦૧૦૮) ને ફક્ત વોટ્સએપ વડે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ સેમીનારનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છેતેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News