મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે


SHARE











મોરબીમાં દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે

મોરબીના જાણીતા હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ અને નીમા-મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે દર શુક્રવારે સવારે ૧૦ થી ૧૧ સુધી આત્મજ આયુર્વેદ ગર્ભ સંસ્કાર અને પંચકર્મ સેન્ટર, પંચમુખી હનુમાનજી મંદિર પાછળ, ન્યુ હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી ખાતે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાશે.આ નિ:શુલ્ક સેમીનારનો લાભ લેવા માટે સંસ્થાના સાગર રવિચંદભાઇ જેસ્વાણી અને ડો.હાર્દિક જેસ્વાણીએ ગર્ભવતી બહેનોને કેમ્પનો લાભ લેવા અપીલ કરેલ છે.કોઇપણ ગર્ભવતી મહિલાઓ માટે દર શુક્રવારે ફ્રી ગર્ભ સંસ્કાર સેમીનાર યોજાવાનું આયોજન કરાયેલ છે.જેમાં ડો.નુપુર મણિયાર અને ડો.અભિષેક ભુવા સેવા આપશે સેમીનારનો લાભ લેવા માટે ડો.હાર્દિક જેસ્વાણી (મો.૯૨૨૮૮ ૦૦૧૦૮) ને ફક્ત વોટ્સએપ વડે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.આ સેમીનારનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છેતેમ યાદીમાં જણાવાયેલ છે.






Latest News