મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયા-ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં અક્ષત કળશ યાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં ડો. જયંતીભાઈ ભાડેશિયા-ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં અક્ષત કળશ યાત્રા યોજાઇ

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાથી સંતો-મહંતો દ્વારા અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર (BAPS) થી આગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રસ્થાન કરવામાં આવ્યું હતુ. આ કાર્યકમમાં પશ્વિમ ક્ષેત્ર સંધચાલકજી ડો. જયંતીભાઈ ભાડેશિયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, સ્વામી હરિસ્મરણ સ્વામીજી( BAPS), અતુલભાઈ મુખ્યાજી (મહાપ્રભુજી બેઠક), મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને કે.એસ. અમૃતિયા, મોરબી જિલ્લા ભાજપ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મેઘરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ ઝાલા, ગિરિરાજસિંહ ઝાલા જયવંતસિંહ જાડેજા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ તથા ભગિની સંસ્થાઓના જીલ્લા તથા શહેરના પદાધિકારીઓ, કાર્યકર્તા અને બહોળી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કળશ યાત્રાના સંયોજક તરીકે પુષ્પરાજસિંહ જાડેજા તથા સહ સંયોજક શિવાંગભાઈ દવે અને સાહુલભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા આ કળશ યાત્રામાં સંતો દ્વારા આશિષવચન પાઠવવામા આવ્યા હતા અને આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું






Latest News