મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત


SHARE











મોરબીના બગથળા-કાંતિપૂર ફીડરમાં વીજ ધાંધીયાની ઉર્જા મંત્રીને રજૂઆત

મોરબી જિલ્લાના બગથળા- કાંતિપૂર ફીડરમાં વારંવાર વીજ કાપ આવે છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને આ મુદે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરેલ છે

મોરબીમાં રહેતા કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં ઊર્જા મંત્રી કનુંભાઈ દેસાઈને રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે મોરબી જિલ્લામાં ટંકારા ડિવિઝન હેઠળ બગથળા-કાંતિપૂર ફીડર આવેલ છે. આ ફીડર માં ઘણી નાની નાની ફેક્ટરીઓ આવેલ છે હાલમાં આ ફીડરમાં વારંવાર પાવર કાપ આવે છે અને અવારનવાર લાઈટ જતી રહે છે. જેના કારણે નાની નાની ફેક્ટરી માલિકોને પોતાનું ઉત્પાદન લેવામાં ખુબજ તકલિફ પડે છે. અને તેઓને પાવર કાપના કારણે મોટું નુકસાન જાય છે. જેથી આ ફીડરમાં નિયમિત પાવર આવતો રહે તેવું કરવા માંગ કરેલ છે 






Latest News