કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ


SHARE











વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે વાંકાનેર સરકારી હોસ્પિટલને એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે ત્યારે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ સરકારી હોસ્પિટલે આવ્યા હતા અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર રણજીત રાય અને આસિસ્ટન્ટ મેનેજર મોહિતભાઈ ફીચડીયાનું વાંકાનેર તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા અને શહેર પ્રમુખ પરેશભાઈ મઢવીએ સાલ ઓઢાડીને  સન્માન કર્યું હતું અને વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પ વૃષ્ટિ કરી હતી આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શિરસયા, તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા, સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર પરમાર સહિતના એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે હાજર રહ્યા હતા અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહએ શુભેચ્છા સંદેશ પાઠવી હતી અને આરોગ્ય સેવા સમિતિના સભ્ય ઋષિરાજસિંહ ઝાલાને પણ અભિનંદન પાઠવ્યા હતા તેવું મિડીયા ઇન્ચાર્જ  હિમાંશુભાઈ ગેડિયા અને વિનોદભાઈ રાઠોડએ જણાવ્યુ છે






Latest News