મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું


SHARE











મોરબી એલ.ઈ.કોલેજના પ્રોફેસર લિખિત રિન્યુએબલ એનર્જીનું પુસ્તકનું વિમોચન કરાયું

મોરબીની એલ.ઈ.કોલેજના કેમિકલ ઈજનેરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. આશિષ બલદાણિયા તથા ટેકનીકલ શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગરના જોઈન્ટ ડાયરેક્ટર ડો. સચિન પરીખ દ્વારા પુસ્તક રિન્યુએબલ એનર્જીલખવામાં આવેલ છે તેનું વિમોચન તાજેતરમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણના કેબીનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા વન, પર્યાવરણ અને ક્લાયમેન્ટ ચેન્જના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું હતું. અને બંને કેબીનેટ મંત્રીઓ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના ઉપસચિવ ડો. રાજેશ બલદાણિયાએ શુભેચ્છા પાઠવી હતી આ પુસ્તક ગ્લોબસ આસાન રીસર્ચ ભારત દ્વારા વર્ષ ૨૦૨૩ માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તક કેમિકલ, ઈલેક્ટ્રીક, મીકેનિકલ, પ્રોડક્શન, ઈન્ડસ્ટ્રીયલ તથા પાવર ઈલેક્ટ્રોનિક એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. આ પુસ્તકનાં સમગ્ર લેખન પ્રક્રિયામાં ચાંદનીબેન બલદાણિયાનું સમર્થન અને પ્રેરણા મળી હતી






Latest News