મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ


SHARE











મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે પાઇપ લાઈનમાં ભંગાણ થતાં પાણીનો બગાડ

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી પાણીની લાઈનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એકાદ કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો. અને આસપાસના વિસ્તારમાં વગર વરસાદે રોડ ઉપર પાણી ભરાઈ ગયું હતું અત્રે ઉલેખનીય છે કે, મોરબીના નટરાજ ફટકે હાલમાં ઓવરબ્રિજ બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હાલમાં લાલબાગ પાસે સર્વિસ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેવામાં પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થયું હતું જેથી કરીને એક કલાક સુધી પાણીનો વેડફાટ થયો હતો જેથી સ્થાનિક લોકોએ આંગેની જવાબદાર અધિકારીને જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા બેઠાપુલ પાસે પાણીની લાઈનનો એર વાલ્વ તૂટી ગયો હતો જેથી પાણીનો બગાડ થયો હતો આમ તંત્રની બેદરકારીના લીધે પાણીનો બગાડ થાય છે






Latest News