ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી, રાજકીય-સામાજીક આગેવાનો ચુકયા


SHARE











મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા સરદાર પટેલને પુષ્પાંજલી અર્પણ કરાઇ, રાજકીય-સામાજીક આગેવાનો ચુક્યા

મોરબી જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગાવાહિની દ્વારા મોરબીના શનાળા રોડે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે તેઓની ૭૩ મી પુણ્યતિથી નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે ત્યાં હાજર રહેલા બેહનો દ્વારા બે મિનિટનું મૌન રાખી શ્રધ્ધાંજલિ  પણ આપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે સામાજિક અને રાજકીય આગેવાનો સરદાર પટેલની પુણ્યતિથિએ તેઓને યાદ કરવાનું ચૂકી ગયા હતા.તેમજ સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે તેઓની પ્રતિમા આસપાસ સફાઈ કરવાનું પણ તંત્રને યાદ આવ્યું ન હતું તે નરી વાસ્તવિકતા છે.






Latest News