મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ


SHARE







મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન જ્ઞાતિની ભોજનશાળા ખાતે યોજાયુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા.મોરબીના રામગઢ પાસે આવેલ જ્ઞાતીની ભોજન શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવ્યા બાદ જ્ઞાતીજનોના નામ મનોરંજન માટે કરાઓકે નો મ્યુઝિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઈ બી.ભટ્ટ, મંત્રી રમેશભાઈ રાવલ તેમજ ટ્રસ્ટી મંડળના  રાજુભાઈ જોષી, મહેશભાઈ પંડિત, મયુરભાઈ શુકલ, સનતભાઇ ભટ્ટ, હિતેશભાઈ જાની અને તરુણભાઈ વ્યાસ સહિતઓએ જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં જ્ઞાતિના ભાઈઓ બહેનો સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.






Latest News