મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ


SHARE











મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન યોજાયુ

મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહ મિલન જ્ઞાતિની ભોજનશાળા ખાતે યોજાયુ હતુ.જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો સહ પરિવાર હાજર રહ્યા હતા.મોરબીના રામગઢ પાસે આવેલ જ્ઞાતીની ભોજન શાળા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.જેને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.જ્ઞાતિના આગેવાનો દ્વારા જ્ઞાતિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવ્યા બાદ જ્ઞાતીજનોના નામ મનોરંજન માટે કરાઓકે નો મ્યુઝિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સાથે ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના પ્રમુખ મહેશભાઈ બી.ભટ્ટ, મંત્રી રમેશભાઈ રાવલ તેમજ ટ્રસ્ટી મંડળના  રાજુભાઈ જોષી, મહેશભાઈ પંડિત, મયુરભાઈ શુકલ, સનતભાઇ ભટ્ટ, હિતેશભાઈ જાની અને તરુણભાઈ વ્યાસ સહિતઓએ જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં જ્ઞાતિના ભાઈઓ બહેનો સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.






Latest News