મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં વસતા બિહારી સમાજ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ


SHARE











મોરબીમાં વસતા બિહારી સમાજ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ

ઉત્તર ભારતમાં વસતા લોકો દ્વારા છઠ્ઠ પૂજાનો તહેવાર ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દેશભરમાં ભાનુ સપ્તમી અને છઠ્ઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં વસતા બિહારના વતની પરિવારજનો દ્વારા પણ છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઈ હતી. જેમાં રામધન આશ્રમ ખાતે આવેલા કુંડમાં બિહારના પરિવારજનો દ્વારા સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું અને સૂર્ય દેવની પૂજા કરવામાં આવી હતી ત્યારે રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહ્યા હતા






Latest News