મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં વસતા બિહારી સમાજ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ


SHARE







મોરબીમાં વસતા બિહારી સમાજ દ્વારા છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઇ

ઉત્તર ભારતમાં વસતા લોકો દ્વારા છઠ્ઠ પૂજાનો તહેવાર ખુબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દેશભરમાં ભાનુ સપ્તમી અને છઠ્ઠ પૂજાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે મોરબીમાં વસતા બિહારના વતની પરિવારજનો દ્વારા પણ છઠ્ઠ પૂજાની ઉજવણી કરાઈ હતી. જેમાં રામધન આશ્રમ ખાતે આવેલા કુંડમાં બિહારના પરિવારજનો દ્વારા સ્નાન કરી સૂર્યને અર્ધ્ય આપવામાં આવ્યું હતું અને સૂર્ય દેવની પૂજા કરવામાં આવી હતી ત્યારે રામધાન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી સહિતના હાજર રહ્યા હતા






Latest News