મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : વન્યજીવન સપ્તાહ અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન


SHARE











મોરબી : વન્યજીવન સપ્તાહ અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર-ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર-મોરબી દ્વારાં વન્યજીવન સપ્તાહના અનુસંધાને વિશ્વ વન્ય જીવ કલ્યાણ દિવસ દરેક પ્રાણીઓ પરાવલંબી એટલે જીવન ટકાવવા માટે ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીનો ઉપયોગ કરે છે એ જૈવિક ઘટના છે.પ્રાણીઓ માનવ ઉત્પતિ પહેલા આ પૃથ્વીના રહેવાસી છે.આવો આપણે સૌ તેનું જતન કરીએ એ જ વિશ્વ વન્ય જીવ કલ્યાણ દિવસની સાચી ઉજવણી છે.

તેથી વન્ય જીવ કલ્યાણ દિવસનાં અનુસંધાને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેટેગરી મુજબ ગમતાં કોઈપણ બે પ્રાણીનાં ચિત્રો દોરીને તેમાં રંગો પુરી કોઈપણ એક પ્રાણી વિશે ચાર વાક્યો લખવામા રહેશે.સ્પર્ધામાં ભાગ લેવા માટે છેલ્લી તા.૭-૧૦ ના રાત્રીના નવ વાગ્યા સુધીમાં ડ્રોઈંગસીટમાં ચિત્ર સાથે ચાર વાક્યો લખી તેનો ફોટો પાડીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230, 87801 27202) અથવા દિપેનભાઈ ભટ્ટ (મો.97279 86386) ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News