મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા


SHARE











મોરબી ધનવંતરી ભવન ખાતે તા.૧૦ ના રોજ ધનવંતરી પૂજા

મોરબી વૈધ સભા તથા બી.એ.એમ.એસ. એસોસિએશન તરફથી આગામી તારીખ ૧૦-૧૧-૨૩ ને શુક્રવારના રોજ રાત્રિના ૭:૩૦ વાગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વૈધ સભા તથા બી.એ.એમ.એમ.એસ એસોસિએશનના સભ્ય પ્રથમ ભોજન સમારોહ યોજાશે અને ત્યારબાદ ૮:૩૦ કલાકે ધનવંત્રી ભગવાનનું પૂજન રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ શેરી નંબર-૨ ખાતે આવેલા ધનવંત્રી ભવન ખાતે ધનવંત્રી પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જેમાં સર્વ સભ્યોને હાજર રહેવા માટે સંસ્થાના પ્રમુખ ડોક્ટર બીપીનભાઈ કે. લહેરૂ અને મંત્રી ચેતન અઘારા તથા ડોક્ટર જીતેશ દઢાણીયા અને મંત્રી મિલન જેતપરીયા દ્વારા જાહેર યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News