વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત


SHARE











મોરબીના રવાપર રોડે વિજયનગર તરફ જવાનો રસ્તો ખોલવા કલેક્ટરને રજુઆત

મોરબીના રવાપર રોડે આવેલ વિજયનગર-૧ અને ૨ સોસાયટીના લોકોએ કલેકટરને આવેદન પરે આપીને રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, વિજયનગર સોસાયટીના લોકો જે રસ્તા ઉપરથી છેલ્લા ૩૫ વર્ષથી ચાલે છે તે મુખ્યમાર્ગને બાજુની સોસાયટીના લોકોએ બંધ કરો દીધો છે. જેથી વિજયનગર સોસાયટીના લોકોને હેરાન થવું પડે છે ત્યારે વિજયનગર સોસાયટીના લોકો સહિત આજુબાજુની સોસાયટીના લોકોને હેરાન ન થવું પડે તે માટે રસ્તો ખોલવામાં આવે તેવી સોસાયટીના લોકોએ કલેકટરને રજુઆત કરી છે અત્રે ઉલેખનીય છે કે, બે વર્ષ અગાઉ પણ આ સોસાયટીનો મુખ્ય રસ્તો બંધ કર્યો હતો ત્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યાર પછી રસ્તો ખોલવામાં આવ્યો હતો જેથી કરીને વહેલી તકે રસ્તો ખોલવાની માંગ કરવામાં આવી છે વધુમાં સ્થાનિક લોકોના કહેવા માટે જે રસ્તો બધ કરવામાં આવેલ છે તે વિજયનગરના લોકો માટે ઇમર્જન્સી રસ્તો છે જેથી કરીને વહેલી તકે આ વિવાદનો નિવેડો આવે તે જરૂરી છે 






Latest News