મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલા બે શખ્સને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ


SHARE







મોરબી જીલ્લામાં લાંચ લેતા પકડાયેલા બે શખ્સને જામીન મુક્ત કરવા કોર્ટનો આદેશ

મોરબી જીલ્લામાં લાંચ લેતા બે શખ્સને એ.સી.બી.ની ટીમે પકડી લીધા હતા જેના જામીન માટે મોરબીની કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેના આરોઈના વકીલની દલીલ અને કોર્ટના ચૂકડાઓને ધ્યાને લઈને બંને આરોપીને જામીન મુકત કરવા મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવેલ છે

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી. દ્વારા સુરેન્દ્રનગર જીલ્લાના ઢાંકી ગામથી રાજકોટ જીલ્લાના હડાળા ગામ સુધી નર્મદા પાણીની લાઈન નાખવામાં આવેલ છે અને આ લાઈનમાં વાંકાનેર તાલુકાના કાછીયાગાળામાંથી પસાર થતી હોઈ, ફરીયાદી તથા તેના મિત્ર કાછીયાગાળાના સર્વે નંબરમાંથી પસાર થતી નર્મદા પાણીની લાઈનમાંથી ગેરકાયદેસર કનેકશન મેળવેલ હોય આરોપીઓએ ગેરકાયદેસર કનેકશન દૂર કરવા બાબતે કેશ નહિ કરવા સબબ લાંચ માગી હતી જેની ફરીયાદીએ એ.સી.બી. પોલીસને જાણ કરતા મોરબી એ.સી.બી. પોલીસે ટ્રેપ ગોઠવી હતી અને આરોપીઓને ઝડપી લીધા હતા અને મોરબી એસીબી પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૨, ૧૩(૨) વિગેરે મુજબનો ગુનો સુમાર ઉર્ફે સમીર નુરમામદ જુણેજા તથા હિરેન ઉર્ફે બાપુ ચંદુભાઈ કોટડીયા તથા અન્ય વિરૂધ્ધ નોંધાતા પકડાયેલ આરોપીઓએ સામે નોંધવામાં આવ્યો હતો અને આ કેસમાં આરોપીના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા જામીન મેળવવા મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી અને વકીલ ચિરાગ કારીઆ અને તેમની ટીમની ધારદાર દલીલો અને રજૂ કરેલા હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ જામીન અરજીના કામે આરોપીઓના વકીલ તરીકે ચિરાગ ડી.કારીઆ, રીધી પી.રૂપારેલીયા, રવી કે. કારીઆ, અતુલ સી.ડાભી, મનીષ ભોજાણી, દયારામ ડાભી તથા સુરેશ બેરાણી રોકાયેલા હતા.






Latest News