મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન


SHARE











મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ સરડવાએ ૪૬ મી વખત કર્યું રક્તદાન

મોરબીના પનોતા પુત્ર અને સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતમાં પાટીદાર ભામાશા યારીકે જાણીતા સ્વ. ઓ.આર. પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે તાજેતરમાં મોરબીમાં રક્તદાન કેમ્પ યોજાયો હતો ત્યારે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ સરડવા મણિલાલ વાલજીએ ૪૬ મી વખત રક્તદાન કરી તેઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારિયા હાજર રહ્યા હતા. તેમજ ૪૪ વર્ષની ઉંમરે રાજ્ય પ્રતિનિધિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા પાટીદાર ધામના પ્રમુખ સેવક કિરીટભાઈ દેકાવડિયા દ્વારા પ્રથમ વખત બ્લડ ડોનેશન કર્યું હતુ. અને સ્વ. ઓ.આર. પટેલને ખરાઅર્થમાં શ્રધ્ધાંજલી આપી હતી.






Latest News