મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપમાં અંબા માતાજીનું વર્ષોથી મંદિર છે ત્યાં આગામી બે દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવેલ છે જેમાં એસટીના જૂના કર્મચારીઓ સહિતનાઓને આમંત્રિત કરવામાં આવેલ છે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આગામી તા. ૨૫ અને ૨૬ ના રોજ એસટી પરિવાર દ્વાર આબે દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી છે જેમાં સવારે ૮ વાગ્યે દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત, ૯ વાગ્યે ગણેશપુજન, પંચાગ પુણ્ય વાચન યોજાશે. અને બીજે દિવસે સવારે ૯:૧૫ વાગ્યે માતાજીના સામૈયા, ૧૦:૧૫ વાગ્યે માતાજીનો અભિષેક અને મહાપુજા, ૧૧:૩૦ માતાજીના બેસણા અને બપોરે ૩:૩૦ વાગ્યે પુર્ણાહુતિ અને તા ૨૬ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News