મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે


SHARE











મોરબીના નવા બસ સ્ટેશન ખાતે અંબા માતાજીનો બે દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ વર્કશોપમાં અંબા માતાજીનું વર્ષોથી મંદિર છે ત્યાં આગામી બે દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા રાખવામા આવેલ છે જેમાં એસટીના જૂના કર્મચારીઓ સહિતનાઓને આમંત્રિત કરવામાં આવેલ છે

મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આગામી તા. ૨૫ અને ૨૬ ના રોજ એસટી પરિવાર દ્વાર આબે દિવાસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવી છે જેમાં સવારે ૮ વાગ્યે દેહ શુધ્ધિ પ્રાયશ્ચિત, ૯ વાગ્યે ગણેશપુજન, પંચાગ પુણ્ય વાચન યોજાશે. અને બીજે દિવસે સવારે ૯:૧૫ વાગ્યે માતાજીના સામૈયા, ૧૦:૧૫ વાગ્યે માતાજીનો અભિષેક અને મહાપુજા, ૧૧:૩૦ માતાજીના બેસણા અને બપોરે ૩:૩૦ વાગ્યે પુર્ણાહુતિ અને તા ૨૬ ના રોજ સાંજે ૫:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News