જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ટંકારાના સજનપર ગામે શાળાની બાળાઓને ચણિયા ચોલી-શીંગાર કિટ ભેટ અપાઈ


SHARE











ટંકારાના સજનપર ગામે શાળાની બાળાઓને ચણિયા ચોલી-શીંગાર કિટ ભેટ અપાઈ

ટંકારાના સજનપર ગામના ગૌસ્વામી પરિવારે અનોખી પહેલ કરી છે અને સજનપર પ્રા. શાળામાં નવરાત્રી નિમિતે શાળાની નબળા વર્ગની બાળાઓને ચણિયા ચોલી અને શીંગાર કિટ ભેટ આપી હતી મોરબી ખાતે રહેતા સુકેતુગીરી ગૌસ્વામી અને પુજાબેન ગૌસ્વામી તેમજ ભાવનાબેન ગૌસ્વામી દ્વારા નવરાત્રીના તહેવાર નિમિતે સરકારી શાળા શ્રી સજનપર પ્રા. શાળામાં અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની બાળાઓને ચણિયા ચોળી અને શીંગાર કિટ તેમજ એક બાળકને સ્કૂલ બેગ જેવી અનોખી ભેટ આપવામાં આવી છે અને બાળાઓને પોતાની મનગમતી ભેંટ મળતા ખૂબ જ આનંદિત થઈ હતી જેથી કરીને શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા દ્વારા ગૌસ્વામી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો






Latest News