જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં નવરાત્રીમાં લવ જિહાદને કઈ રીતે રોકવો: બેઠક યોજાઇ


SHARE











મોરબીમાં નવરાત્રીમાં લવ જિહાદને કઈ રીતે રોકવો: બેઠક યોજાઇ

 મોરબી એકતા એ જ લક્ષ્ય સંગઠનની યુવા શક્તિ શાખાની બેઠક યોજાઇ હતી જેમાં લવ જિહાદને નવરાત્રીમાં કઈ રીતે રોકવા તે ચર્ચા કરવામાં આવી હતી‌ તેમાં હિન્દુ ભગીરથસિંહ એકતા એ જ લક્ષ્ય સંગઠનના સંસ્થાપકની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં હિન્દુ જયદીપસિંહ જાડેજા, હિન્દુ મહિદીપસિંહ જાડેજા, હિન્દુ દિલીપભાઈ રબારી, હિન્દુ ભગીરથસિંહ જાડેજા તેમજ અલગ અલગ સમાજના ભાઈઓ હાજર રહ્યા હતા.






Latest News