મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું


SHARE











મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું

મોરબીમાં બુધવારે સાંજે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આગામી વિજયાદશમીને ધ્યાનમાં રાખીને પથ સંચાલન યોજાયું હતું અને મોરબીના લખધીરવાસમાં આવેલ આર્યસમાજ મંદિરથી શિસ્તબંધ રીતે પથ સંચલન નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા ત્યારે આરએસએસ સાથે જોડાયેલા આગેવાનો સહિતના લોકો પણ હાજર રહ્યા હતા અને શહેરના રવાપર રોડ અને શનાળા રોડેથી પથ સંચાલન નિકળ્યું ત્યારે પુષ્ટિ વર્ષા પણ કરવામાં આવી હતી






Latest News