મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું


SHARE











મોરબીમાં રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા પથ સંચલન યોજાયું

મોરબીમાં બુધવારે સાંજે રાષ્ટ્ર સેવિકા સમિતિ દ્વારા આગામી વિજયાદશમીને ધ્યાનમાં રાખીને પથ સંચાલન યોજાયું હતું અને મોરબીના લખધીરવાસમાં આવેલ આર્યસમાજ મંદિરથી શિસ્તબંધ રીતે પથ સંચલન નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા ત્યારે આરએસએસ સાથે જોડાયેલા આગેવાનો સહિતના લોકો પણ હાજર રહ્યા હતા અને શહેરના રવાપર રોડ અને શનાળા રોડેથી પથ સંચાલન નિકળ્યું ત્યારે પુષ્ટિ વર્ષા પણ કરવામાં આવી હતી






Latest News