મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ


SHARE











મોરબી સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા ભગત ગોરા કુંભાર વિષે બફાટ કરનારા સ્વામી સામે પગલાં લેવાની માંગ

તાજેતરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ પ્રજાપતિ સમાજમાં પૂજાતા સંત ભગત ગોરા કુંભાર અને તેમની પત્ની વિશે બફાટ કરેલ છે જેથી કરીને પ્રજાપતિ સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે ત્યારે મોરબીના વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ અને સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સ્વામીનારાયણ સંપ્રદાયના બ્રહ્મસ્વરૂપ સ્વામીએ પ્રજાપતિ સમાજના ભક્ત ગોરા કુંભાર અને એમનો પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી છે જેથી બેફામ વાણી વિલાસ કરનારા સ્વામીનારાય સંપ્રદાયના સ્વામિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આવા નિવેદનો ન આપે તેવી ખાતરી આપીને સ્વામી પ્રજાપતિ સમાજની માફી માંગે તેવી માંગ કરેલ છે






Latest News