મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ: પીપળી ગામે મંદિર પાસેથી બાઈકની ચોરી મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક


SHARE













મોરબીમાં મૌલાઈ રાજાસાહેબનો ત્રીદિવસીય ઉર્ષ મુબારક

મોરબી શહેરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલાઈ રાજા સાહેબનો ઉર્ષ મુબારક આગામી તા થી ૭ ઓક્ટોમ્બર દરમિયાન મૌલાઈ રાજા સાહેબની દરગાહ ખાતે હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવશે. મૌલાઈ રાજા સાહેબના ત્રીદિવસીય ઉર્ષ મુબારકનો સમસ્ત દાઉદી વ્હોરા સમાજને લાભ લેવા નિમંત્રણ દેવામાં આવ્યું છે.

મૌલાઈ રાજા સાહેબનો ઇતિહાસ ગૌરવશાળી છે. તેમણે ધન વૈભવ ત્યાગીને સમગ્ર જીવન અલ્લાહની બંદગીમાં જીવન સમર્પિત કરી દીધું હતું આવા દાઉદી વ્હોરા સમાજના ઓલિયા મૌલાઈ રાજા સાહેબની પવિત્ર દરગાહને ગુજરાત સરકારે શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ અન્વયે હેરિટેજમાં સમાવેશ કર્યો છે તેમ દાઉદી વ્હોરા સમાજના અગ્રણી ઝુઝર અમીને જણાવ્યું હતું.






Latest News