મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ


SHARE













મોરબી નજીકના ગુંગણ ગામે પદયાત્રીકો માટે સેવા કેમ્પ શરૂ

નવરાત્રિ પહેલા માતાના મઢ પદયાત્રીકો જતાં હોય છે ત્યારે પદયાત્રીકો માટે સેવા કેમ્પમાં રહેવા-જમવાની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના ગુંગણ ગામે યુવા ગ્રુપ દ્વારા આ કેમ્પ કરવામાં આવશે.

મોરબી તાલુકાનાં ગુંગણ ગામે યુવા ગૃપ દ્વારા છેલ્લા ૧૫ વર્ષથી પદયાત્રીકોની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ તા ૩ થી ૧૧ સુધી કચ્છના માતાના મઢ જતા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને કોઈ પણ યાત્રીને મુશ્કેલી ન પડે તે માટે આ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પ માળિયા હાઇવે પર (અમરનગર) ના પાટિયા પાસે માં આશાપુરા પદયાત્રી સેવા કેમ્પના નામથી રાખવામાં આવ્યો છે. જેમાં ૨૪ કલાક રહેવા-જમવા, ચા પાણી,નાસ્તો અને મેડિકલની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુ માહિતી માટે દિગુભા જાડેજા (૯૭૧૪૫ ૩૦૫૧૧), દેવેન્દ્રસિંહ જાડેજા (૯૬૨૪૫૧૮૪૪૬) અને કુલદીપસિંહ જાડેજા (૭૯૮૪૪૪૧૪૩૭) નો સંપર્ક કરવા જણાવ્યૂ છે






Latest News