મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી


SHARE











મોરબીમાં શનિવારે શિક્ષકોની પડતર પ્રશ્નોને લઈને મૌન રેલી

મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ત્યારે રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આગામી શનિવારે મોરબી જીલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે

આ મૌન રેલીની માંહીતી આપતા આગેવાને જણાવ્યુ હતુ કે, તા. ૨૩ ને શનિવારે સાંજે ૪ કલાકે નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલની પ્રતિમા ખાતેથી આ મૌન રેલી શરૂ કરવામાં આવશે ત્યાર બાદ શનાળા રોડ થઈને ગાંધી ચોક ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેને પૂર્ણ કરવામાં આવશે અને આ રેલીમાં શિક્ષકો સફેદ વસ્ત્રો અને કાળી પટ્ટી ધારણ કરીને જોડાશે






Latest News