મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE











ટંકારાના વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાનાં વિરપર ગામે મતદાતા ચેતના અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના ધારાસભ્ય દર્લભજીભાઈ દેથરીયામાજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ટંકારા  તાલુકા ભાજપના પ્રમુખ કિરીટભાઉ અંદરપા, જિલ્લા પંચાયત સભ્ય નથુભાઈ કડ઼ીવાર અને અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુભાઈ  કામરીયા, અનુસૂચિત મોરચા જિલ્લા પ્રમુખ અરજનભાઇ મકવાણા, માલધારી સેલ પ્રમુખ કાનજીભાઈ ભૂભરીયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ લિખિયા, માજી મહામંત્રી નાગજીભાઈ બાવરવા, બુથ પ્રમુખ પ્રહલાદસિંહ જાડેજા, મેહુલ લિખિયા, કુલદીપ ચાવડામયુર બાવરવા, રાજેશ બાવરવા સહિતના હાજર રહ્યા હતા






Latest News