મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ


SHARE











મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ

મોરબી વરિયા પ્રજાપતિ સમાજની શેક્ષણિક સંસ્થા વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા વરિયા બોર્ડિંગ ખાતે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વરિયા પ્રજાપતિ સમાજના થાન, વાંકાનેર, રાજકોટ, મોરબી અને મકનસર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૬૫ થી વધુ સ્પર્ધાકોએ ભાગ લીધો હતો. અને કુલ ત્રણ કેટેગરીની વય મર્યાદા મુજબ સ્પર્ધા યોજાઈ હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી આર્ટ્સ કોલેજના પ્રોફેસર રામભાઈ વારોતરીયા, એલ.ઈ. કોલેજ મોરબીના પ્રોફેસર જાગૃતિબેન ભેડા તેમજ મોરબીના જાણીતા કવિ અને લેખક રૂપેશભાઈ પરમાર (કવિ જલરૂપ) નિર્ણાયક તરીકે હાજર રહ્યા હતા આ સ્પર્ધામાં દરેક સ્પર્ધાકોને સન્માનપત્ર તેમજ ત્રણય વિભાગના પ્રથમ ત્રણ વિજેતાઓને સમાજના આગેવાનોના હસ્તે રોકડ પુરસ્કાર, શિલ્ડ અને વિશેષ મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા.






Latest News