મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યએ પોખરણમાં રુદ્રાભિષેક કરીને કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ


SHARE







મોરબીના ધારાસભ્યએ પોખરણમાં રુદ્રાભિષેક કરીને કર્યા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ

રાજસ્થાન ચૂંટણીના પ્રચાર માટે તેને ગુજરાતમાંથી ધારાસભ્યોને પ્રચાર માટે મોકલવામાં આવ્યા છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાલમાં રાજસ્થાન વિધાનસભાની પોખરણ બેઠકના વિસ્તારમાં ચૂંટણી પ્રવાસે છે ત્યારે આજે ૨૦૦ વિદ્વાન બ્રાહ્મણોની હાજરીમાં પોખરણ ખાતે શિવ મંદિરમાં રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે અને અનોખો સંયોગ એ પણ છે કે, રાજસ્થાન વિધાનસભાની કુલ બેઠકો પણ ૨૦૦ છે ત્યારે અણુ પરિક્ષણ જે ધરતી ઉપર કરવામાં આવ્યું છે તે પોખરણની ધરતી ઉપર પવિત્ર શ્રાવણ માસમાં ૨૦૦ બ્રાહ્મણોની હાજરીમાં રુદ્રાભિષેક કરીને ચૂંટણી પ્રચારનો કાંતિભાઈ અમૃતિયા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે






Latest News