મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો


SHARE











હળવદના ચકચારી ખાણ ખનીજ ચોરી કેશના ગુનામાં રોહીત દેગામાનો જામીન ૫૨ છૂટકારો

હળવદ પોલીસ સ્ટેશનમાં ખાણ અને ખનીજ વિભાગ અને નીયમનના કાયદા મુજબના ગુનાની ફરીયાદના આધારે આરોપી રોહીત મનોજભાઈ દેગામાની પોલીસ દ્રારા ધરપકડ કરવામાં આવેલ અને આરોપીને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હોય જેથી આરોપીએ મોરબી જીલ્લાના પ્રખ્યાત ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા મારફતે નામ.ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી દાખલ કરી હતી.

આ જામીન અરજીના કામે બન્ને પક્ષેથી કાયદાકીય દલીલો થયેલ. આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી.આરોપી ક્યાંય નાશી-ભાગી જાય તેમ નથી, તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ.બન્ને પક્ષોની તમામ દલીલોને ધ્યાને લઈને આરોપી પક્ષની દલીલ માન્ય રાખીને આરોપીને જામીન ઉપર છોડવાનો હુકમ થયેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબી એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા, એસ.ડી.મોઘીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, મોનીકા ગોલતર, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.






Latest News