જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ


SHARE











મોરબીમાં બ્રહ્મલિન સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ ઉજવાઈ

મોરબી માળીયા હાઇવે ઉપર ઉદાસીન આશ્રમ આવેલ છે ત્યાંના બ્રહ્મલિન સંત કલ્યાણદાસજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ નિમિતે ઉદાસીન આશ્રમ પીપળી  ખાતે જુદાજુદા કાર્યક્રમો યોજાયા હતા

મોરબીના ઉદાસીન આશ્રમ ખાતે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલસવારે પાદુકા  પૂજન કરવામાં આવ્યું હતું અને બાપુની સમાધિમાં પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે પૂજ્ય શરદમુની બાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભારત વર્ષમાથી ૨૫૦ સાધુ સંતો આવ્યા હતા આ પ્રસંગે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાચંદ્રકાન્ત દફતરીરાકેશભાઈ અમૃતિયા, અનોપસિંહ જાડેજાભુપતભાઇ (મહેશ હોટલ)કાનજીભાઈ પટેલ (પીપળી) અને સમસ્ત પીપળીના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા






Latest News