મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા


SHARE











દિલ્હીમાં બેઠા વડાપ્રધાન મોદીએ ધારાસભ્ય કાંતિભાઈને મોરબીના વાવડ પૂછ્યા

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેના પરિવાર સાથે દિલ્હી ગયા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંતિભાઈ અમૃતિયાને મોરબીના વાવડ પૂછયા હતા અને પરિવારિક વાતચીત કરી હતી

મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, તેમના પત્ની જયોત્સનાબેન અમૃતિયા અને દીકરો પ્રથમ અમૃતિયા દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીપ્રથમ તો મોરબીના વાવડ પૂછ્યા હતા અને ત્યાર બાદ પ્રથમ અમૃતિયાને તેના અભ્યાસ વિષેની માહિતી પૂછી હતી અને પરિવારિક વાતચીત કરી હતી ત્યાર બાદ કેન્દ્રિય ગૃહમંત્રી  અમિત શાહની શુભેચ્છા મુલાકાત લીધી હતી.






Latest News