મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE











મોરબીમાં રામાનંદી સાધુ સમાજના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી-માળિયા શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં અવાયું છે અને આગમી તા ૩૦ ને રવિવારે સવારે ૯:૩૦ કલાકે મોરબીમાં આવેલ રામાનંદ ભવન રામઘાટ ખાતે આ કાર્યક્રમ યોજાશે

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ડીડીઓ દિગ્વિજયસિંહ જાડેજા, રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, નિવૃત્ત ટીડીઓ અનિરુધ્ધભાઈ રામાવત, સિદ્ધાર્થભાઈ નિરંજની તેમજ રંગપરના માજી સરપંચ મહેન્દ્રસિંહ ડી. ઝાલા સહિતના આગેવાનો હાજર રહેશે વધુમાં રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ અગ્રાવત અને મંત્રી હિતેશભાઈ રામાવતે જણાવ્યુ છે કે, જે વિદ્યાર્થીઓના સર્ટીફીકેટ જમા કરાવેલ છે તે વિદ્યાર્થીઓએ વાલીની સાથે સવારે ૮:૩૦ કલાકે રામાનંદ ભવન ખાતે આવી જવાનું છે 






Latest News