મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ ટંકારાના મીતાણા ડેમમાંથી કાયમી વાલ્વ મૂકીને નદીમાં પાણી છોડવાની ભૂતકોટડા ગ્રામ પંચાયતે કરી માંગ મોરબીના પંચાસર રોડે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી 15 જેટલા ખેડૂતોના ખેતરમાં ભરાઈ જતાં હાલાકી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હળવદમાંથી પાણીપુરીના તીખા-મીઠા પાણી સહિત ૮ નમૂના લેવાયા હળવદમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 23 અને તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખ માટે 25 મીએ ચૂંટણી મોરબીમાં વેચાણ કરારથી યુવાનને ટ્રક આપી દીધા બાદ પાછો પડાવી લઈને 21.37 લાખની છેતરપિંડી, ખંડણી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપી ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે


SHARE











મોરબીમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી નિમિતે હિંદુ સંગઠનોની મીટીંગ યોજાશે

મોરબીમાં કૃષ્ણ જન્મોત્સવની દર વર્ષે ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે એવી જ રીતે આગામી જન્માષ્ટમી પર્વ ઉજવણી ધામધુમથી કરવા માટેનુ આયોજન કરવામાં આવી રહયું છે તેના ભાગરૂપે હિંદુ સંગઠનોના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે


મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે તા. ૩૦ ને રવિવારે રાત્રે ૯:૩૦ કલાકે મોરબીના તમામ હિંદુ સંગઠનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ આગેવાનોને હાજર રહેવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે






Latest News