મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત


SHARE











મોરબી જિલ્લાના શિક્ષકોને બીલઓની કામગીરીમાંથી મુક્તિ માટે ચુંટણી અધિકારીની કરાઇ રજૂઆત

મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગઇકાલે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર મોરબીને મુખ્ય નિર્વાચન અધિકારીઓની સમિતિ દ્વારા સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાં શિક્ષકોને અનિવાર્ય ન હોય તેટલે અંશે નહિ સોંપવા રજુઆત કરવામાં આવેલ છે

શિક્ષકો દ્વારા બી.એલ.ઓ.ની કામગીરીને પરિણામે બાળકોના શિક્ષણને થતી ગંભીર અસરો પરત્વે ધ્યાન દોરવામાં આવેલ હતું અને ભારતના ચુંટણી પંચ દ્વારા નિમાયેલ નિયત સમિતિના સુચવ્યા મુજબ બી.એલ.ઓ. તરીકેની કામગીરી આંગણવાડીના કાર્યકરો, તલાટી, મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો, વિગેરેને સોંપી શકાય છે. જેથી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેકટર જી.ટી.  પંડયાને ચુંટણી પંચની કામગીરી શાળાના બાળકોના ભવિષ્યના હિત ખાતર શિક્ષકો સિવાયના સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓને સોંપવા માટે લિખિત રજૂઆત કરવામાં આવેલ છે. ત્યારે કલેકટર દ્વારા પણ શિક્ષણકાર્યની મહત્વતા સમજીને હકારાત્મક અભિગમ દાખવીને જરૂરી પગલાં લેવાં આશ્વાસન આપવામાં આવેલ છે. ત્યારે સત્વરે બી.એલ.ઓ. તરીકેની કામગીરીમાંથી શિક્ષકોને હળવાસ મળે તેવી આશા  છે. 






Latest News