મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી


SHARE











મોરબીની પી.જી. પટેલ કોલેજના વિદ્યાર્થીઓએ યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી

મોરબીના શનાળા રોડે આવેલ પી.જી.પટેલ કોલેજમાં પ્રથમ વર્ષના એડમિશન લેનારા વિધાર્થીઓના સત્કાર માટે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે વિદ્યાર્થીઓએ મોરબીમાં આવેલ યદુનંદન ગૌશાળાની મુલાકાત પણ લીધી હતી ત્યારે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જુદીજુદી ગેમ્સ, ગાયન, ડ્રામા અને મનોરંજનને માણ્યો હતો અને વિદ્યાર્થીઓનો પ્રથમ દિવસને યાદગાર બનાવ્યો હતો ત્યારે ઑટોગ્રાફ બોર્ડમાં દરેક નવા વિદ્યાર્થીઓએ પોતાની સહી કરીને પોતાનો પ્રથમ દિવસ યાદગાર બનાવ્યો હતો. અને શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને સેવાકીય ભાવના વિકશે, વિદ્યાર્થીઓઓ સમાજોપીયોગી કાર્યમાં પણ અગ્રેસર રહે, વિદ્યાર્થીઓમાં જીવદયા અને કરુણા વિકાસ પામે તેવા ઉમદા હેતુથી કોલેજના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને મોરબીની યદુનંદન ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંના વ્યસ્થાપક કાનાભાઈ અને તેમના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને ગૌશાળામાં ચાલતી તમામ સેવાકીય પ્રવૃતિઓની માહિતી આપવામાં આવી હતી






Latest News