ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના લખધીરપુર રોડે લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીની જમીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આ ગુનામાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો છે

મોરબી -વાકેનેર હાઈવે પર સુધારા શેરીમાં રહેતા તથા સવીસ કરતા વિજય જોષી ઉ.૩૪ વાળા રાત્રે ૧૧-૩૦ આસપાસ મોરબી તરફ આવતા હતા. ત્યારે રસ્તામા આડ બાઈક નાખીને ચારેક ૧૮ થી ૨૦ વરસની ઉમરના યુવકોએ આડા ફરી ફરીયાદીનો મોબાઈલ લુટી લઈને ધોકા વડે માર મારી હાંસળી ભાગી નાખેલ હતી આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯ર તથા ૩૯૭ ના ગુનામાં આરોપી મોહસીન હમીદ કટીયાની ધરપકડ કરી હતી અને આરોપી તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા અને સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાભળીને એડી. ડીસ્ટ્રીકટ જજ સી.જી. મહેતાઆરોપી મોહસીન હમીદ કટીયાને ૨૫૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામે મોહસીન તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા 






Latest News