વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના લખધીરપુર રોડે લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીની જમીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આ ગુનામાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો છે

મોરબી -વાકેનેર હાઈવે પર સુધારા શેરીમાં રહેતા તથા સવીસ કરતા વિજય જોષી ઉ.૩૪ વાળા રાત્રે ૧૧-૩૦ આસપાસ મોરબી તરફ આવતા હતા. ત્યારે રસ્તામા આડ બાઈક નાખીને ચારેક ૧૮ થી ૨૦ વરસની ઉમરના યુવકોએ આડા ફરી ફરીયાદીનો મોબાઈલ લુટી લઈને ધોકા વડે માર મારી હાંસળી ભાગી નાખેલ હતી આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯ર તથા ૩૯૭ ના ગુનામાં આરોપી મોહસીન હમીદ કટીયાની ધરપકડ કરી હતી અને આરોપી તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા અને સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાભળીને એડી. ડીસ્ટ્રીકટ જજ સી.જી. મહેતાઆરોપી મોહસીન હમીદ કટીયાને ૨૫૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામે મોહસીન તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા 






Latest News