મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીના લખધીરપુર રોડે થયેલ લુંટના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીના લખધીરપુર રોડે લુંટ કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલ આરોપીની જમીન અરજી કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આ ગુનામાં આરોપીનો જામીન ઉપર છૂટકારો થયો છે

મોરબી -વાકેનેર હાઈવે પર સુધારા શેરીમાં રહેતા તથા સવીસ કરતા વિજય જોષી ઉ.૩૪ વાળા રાત્રે ૧૧-૩૦ આસપાસ મોરબી તરફ આવતા હતા. ત્યારે રસ્તામા આડ બાઈક નાખીને ચારેક ૧૮ થી ૨૦ વરસની ઉમરના યુવકોએ આડા ફરી ફરીયાદીનો મોબાઈલ લુટી લઈને ધોકા વડે માર મારી હાંસળી ભાગી નાખેલ હતી આ ગુનામાં મોરબી તાલુકા પોલીસે ઈ.પી.કો. કલમ ૩૯ર તથા ૩૯૭ ના ગુનામાં આરોપી મોહસીન હમીદ કટીયાની ધરપકડ કરી હતી અને આરોપી તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા અને સરકારી વકીલ તથા આરોપીના વકીલની દલીલો સાભળીને એડી. ડીસ્ટ્રીકટ જજ સી.જી. મહેતાઆરોપી મોહસીન હમીદ કટીયાને ૨૫૦૦૦ ના જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો આ કામે મોહસીન તરફથી મોરબીના જાણીતા સીનીયર વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા 






Latest News