વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની


SHARE











મોરબી નીલકંઠ વિદ્યાલયમાં કાલથી મોદીએ કરેલ કામની ત્રી-દિવસીય પ્રદર્શની

દેશના વડાપ્રધાન મોદી દ્વારા લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે અનેક કામો કરેલા છે ત્યારે તે સેવા અને સમર્પણના કામોની એક વિશેષ પ્રદર્શની તૈયાર કરવામાં આવી છે જે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યલય ખાતે કાલે તા ૨૧ થી ત્રણ દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવશે જેમાં દેશના વડાપ્રધાન મોદી દ્વારા કરવાં આવેલા પ્રજા લક્ષી કામોની તસ્વીરોના મધ્યમથી ગાથા હશે તેવી પ્રદર્શની રાખવામા આવેલ છે તેવું મોરબી શહેર ભાજપના હોદેદારો પાસેથી જાણવા મળેલ છ






Latest News