વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન


SHARE











મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા પરિવારમાં પતિના અવસાન બાદ તેની સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામના ઝાપા સુધી આ યાત્રા પહોચી હશે ત્યાં તેઓના પત્નીએ પણ પત્નીએ  પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી આમ સપ્તપદીના વચનને છેવટ સુધી પાળ્યા હતા

મોરબીના જુના સાદુળકા ગામના રહેવાસી દિલીપસિંહ પથુભા ઝાલાના પિતાનું પથુભા ચકુભા ઝાલાનું અવસાન થયું હતું જેથી કરીને તેઓની સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી અને પથુભાને અગ્નિદાહ આપાય તે પહેલા સ્મશાન યાત્રા હજુ તો ગામના ઝાંપા સુધી પહોંચી હતી ત્યાં તેઓના પત્ની વિલાસબા ઝાલાએ પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી. અને એક દિવસે એક જ ઘરમાં બે વ્યક્તિના અવસાન થવાથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 






Latest News