ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન


SHARE











મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન

મોરબીના જુના સાદુળકા ગામે રહેતા પરિવારમાં પતિના અવસાન બાદ તેની સ્મશાન યાત્રા નીકળી હતી અને ગામના ઝાપા સુધી આ યાત્રા પહોચી હશે ત્યાં તેઓના પત્નીએ પણ પત્નીએ  પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી આમ સપ્તપદીના વચનને છેવટ સુધી પાળ્યા હતા

મોરબીના જુના સાદુળકા ગામના રહેવાસી દિલીપસિંહ પથુભા ઝાલાના પિતાનું પથુભા ચકુભા ઝાલાનું અવસાન થયું હતું જેથી કરીને તેઓની સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી અને પથુભાને અગ્નિદાહ આપાય તે પહેલા સ્મશાન યાત્રા હજુ તો ગામના ઝાંપા સુધી પહોંચી હતી ત્યાં તેઓના પત્ની વિલાસબા ઝાલાએ પણ ફાની દુનિયાને અલવિદા કહી અનંતની વાટ પકડી હતી. અને એક દિવસે એક જ ઘરમાં બે વ્યક્તિના અવસાન થવાથી નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 






Latest News