મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE











વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવાજીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, પદાધિકારીઓભાજપ કાર્યકર્તાઓ,તાલુકા પંચાયત સદસ્યઓ, સરપંચઓ, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં વિઘાનસભા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે માટે ગુજરાત સરકારનાં  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિસ્તારના લોકોની રજુઆતઓ ઘ્યાનમાં મુકવામાં આવી હતી.






Latest News