તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

કચ્છ જામનગર હાઇવે ઉપર તૂટી પડેલ વૃક્ષને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક શરૂ કરાવ્યો


SHARE











કચ્છ જામનગર હાઇવે ઉપર તૂટી પડેલ વૃક્ષને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક શરૂ કરાવ્યો

મોરબી તાલુકાના આમરણ ગામ પાસેથી કચ્છ જામનગર કોસ્ટલ હાઇવે પસાર થાય છે અને ત્યાં સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે જોકે હાલમાં વાવાઝોડાની અસરના કારણે વાહન વ્યવહાર ઓછો જોવા મળી રહ્યો હતો પરંતુ આમરણ ગામ નજીક કચ્છ જામનગર હાઇવે ઉપર વૃક્ષ તૂટી પડ્યું હતું જેથી કરીને કચ્છ જામનગર હાઇવે બંધ થઈ ગયો હતો અને આ અંગેની જાણ થતા તાત્કાલિક મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ મોરબી એસઓજીના પીઆઇ પિનાકીન પંડ્યા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. વાળા તેઓની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને વાવાઝોડાની અસરના કારણે પવનના લીધે રસ્તા ઉપર તૂટી પડેલ વૃક્ષને તાત્કાલિક રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ કરી હતી અને કચ્છ જામનગર હાઇવે પુના શરૂ કરવા માટે તૂટેલા વૃક્ષને રોડ સાઈડમાં કરી દેવામાં આવ્યું હતું અને ટ્રાફિકને કાર્યરત કરાવવામાં આવ્યો હતો






Latest News