ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

કચ્છ જામનગર હાઇવે ઉપર તૂટી પડેલ વૃક્ષને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક શરૂ કરાવ્યો


SHARE







કચ્છ જામનગર હાઇવે ઉપર તૂટી પડેલ વૃક્ષને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક શરૂ કરાવ્યો

મોરબી તાલુકાના આમરણ ગામ પાસેથી કચ્છ જામનગર કોસ્ટલ હાઇવે પસાર થાય છે અને ત્યાં સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે જોકે હાલમાં વાવાઝોડાની અસરના કારણે વાહન વ્યવહાર ઓછો જોવા મળી રહ્યો હતો પરંતુ આમરણ ગામ નજીક કચ્છ જામનગર હાઇવે ઉપર વૃક્ષ તૂટી પડ્યું હતું જેથી કરીને કચ્છ જામનગર હાઇવે બંધ થઈ ગયો હતો અને આ અંગેની જાણ થતા તાત્કાલિક મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ મોરબી એસઓજીના પીઆઇ પિનાકીન પંડ્યા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. વાળા તેઓની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને વાવાઝોડાની અસરના કારણે પવનના લીધે રસ્તા ઉપર તૂટી પડેલ વૃક્ષને તાત્કાલિક રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ કરી હતી અને કચ્છ જામનગર હાઇવે પુના શરૂ કરવા માટે તૂટેલા વૃક્ષને રોડ સાઈડમાં કરી દેવામાં આવ્યું હતું અને ટ્રાફિકને કાર્યરત કરાવવામાં આવ્યો હતો






Latest News