મોરબી મહાપાલિકાની 52 બેઠકો માટે ભાજપના આગેવાનોમાં ભારે ઉત્સાહ: દરેક વોર્ડમાંથી એવરેજ 30 થી 40 આગેવાનોએ કરી ટિકિટની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત


SHARE











મોરબીની અવની ચોકડીએ ભરતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરવાના કામનું ગુરૂવારે ખાતમહૂર્ત

મોરબીની અવની ચોકડી ચોમાસામાં બેટમાં ફેરવાઇ જાય છે ત્યારે લોકોની આ વર્ષો જૂની સમસ્યાને કાયમી ધોરણે ઉકેલવા માટેનું કામ મંજૂર કરવામાં આવેલ છે અને તેનું ગુરૂવારે ખાતમહૂર્ત કરવામાં આવશે

મોરબીની અવની ચોકડીએ ચોમાસામા વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે માટે આ પ્રશ્નને ઉકેલવા માટે સ્થાનિક સોસાયટીના લોકોએ ઘણી વખત રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને વરસાદી પાણીના નિકાલનું યોગ્ય નિરાકરણ લાવવા માટેના કામને મંજૂર કરવામાં આવેલ છે ત્યારે આગામી પહેલી તારીખે સવારે સાડા નવ વાગ્યે અવની ચોકડીએ પાઇપ લાઇન નાખવાના કામનું ખાતમહૂર્ત કરવામાં આવશે ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા સહિત આગેવાનોની હાજર રહેશે






Latest News