મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત


SHARE











મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત

મોરબી જિલ્લાના ખેડૂતોની સિચાઈની સુવિધામાં વધારો કરવા માટે ખેડૂતોની વર્ષોથી માંગ કરી રહયા હતા ત્યારે અધતન નમૂનારૂપ સિંચાઈ સદન મોરબીમાં બનાવ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાલમાં સરકારમાં રજૂઆત કરી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારમાં હાલમાં રજુઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવેલ છે અને નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે આ ઉપરાંત નાની સિંચાઈ તથા સિંચાઈ યોજનાની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં કાર્યરત છે જેથી સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો અને લાભાર્થીઓને હેરાન થવું પડે છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૬-૧૭ માં રજૂઆત કરેલ હતી અને મોરબીના વજેપર માધાપર સર્વે નં. ૧૧૪૧ ની જમીન પર લાંબા સમયથી ભૂમાફિયાની નજર પડી છે જે પચાવવાના કારસાને નિષ્ફળ બનાવ્યો છે ત્યારે આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીઓ આવી જાય તે માટે સિંચાઈ સદન બનાવવા મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને રજૂઆત કરી છે.






Latest News