મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત


SHARE







મોરબીમાં ખેડૂતોની સુવિધામાં વધારો કરવાસિંચાઈ સદન બનાવવા ધારાસભ્યની રજુઆત

મોરબી જિલ્લાના ખેડૂતોની સિચાઈની સુવિધામાં વધારો કરવા માટે ખેડૂતોની વર્ષોથી માંગ કરી રહયા હતા ત્યારે અધતન નમૂનારૂપ સિંચાઈ સદન મોરબીમાં બનાવ માટે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ હાલમાં સરકારમાં રજૂઆત કરી છે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ સરકારમાં હાલમાં રજુઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લામાં ૧૦ ડેમ આવેલ છે અને નર્મદા યોજનાની ત્રણ બ્રાન્ચ કેનાલો આવે છે આ ઉપરાંત નાની સિંચાઈ તથા સિંચાઈ યોજનાની અનેક કચેરીઓ કાર્યરત છે જે અલગ અલગ જગ્યાઓમાં કાર્યરત છે જેથી સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો અને લાભાર્થીઓને હેરાન થવું પડે છે ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વર્ષ ૨૦૨૬-૧૭ માં રજૂઆત કરેલ હતી અને મોરબીના વજેપર માધાપર સર્વે નં. ૧૧૪૧ ની જમીન પર લાંબા સમયથી ભૂમાફિયાની નજર પડી છે જે પચાવવાના કારસાને નિષ્ફળ બનાવ્યો છે ત્યારે આ જગ્યાએ નવું અધતન એક જ જગ્યાએ સિંચાઈ વિભાગની તમામ કચેરીઓ આવી જાય તે માટે સિંચાઈ સદન બનાવવા મુખ્યમંત્રી તેમજ સિંચાઈ મંત્રીને રજૂઆત કરી છે.






Latest News