હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ રામદેવપીર મંદિર નકલંક ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકોએ આહ્વાન કર્યું છે

નાની વાવડી ગામે રામદેવપીર મંદિર નકલંક ધામ દ્વારા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે તા. ૯ ને મંગળવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાની પુર્ણાહુતી તા. ૧૫ ના રોજ છે અત્રે ઉલેખનીય છે કે, તા ૯ ના રોજ પોથીયાત્રા યોજાશે અને ત્યાર બાદ કથામાં વિવિધ પ્રસંગ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે આ કથા સવારે ૮:૩૦ થી ૧૨: ૩૦ સુધી સી હલશે અને શ્રોતાઓને કથાનું રસપાન શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ કરાવશે તેમજ રાતે સંતવાણી અને ભજન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે






Latest News