મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીના નાની વાવડી ગામે ભાગવત સપ્તાહનું આયોજન

મોરબી તાલુકાના નાની વાવડી ગામે આવેલ રામદેવપીર મંદિર નકલંક ધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને આ કથાનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આયોજકોએ આહ્વાન કર્યું છે

નાની વાવડી ગામે રામદેવપીર મંદિર નકલંક ધામ દ્વારા આત્મીય ચેરીટેબલ ટ્રસ્ટ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલ નિર્માણના લાભાર્થે તા. ૯ ને મંગળવારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કથાની પુર્ણાહુતી તા. ૧૫ ના રોજ છે અત્રે ઉલેખનીય છે કે, તા ૯ ના રોજ પોથીયાત્રા યોજાશે અને ત્યાર બાદ કથામાં વિવિધ પ્રસંગ ધામધુમથી ઉજવણી કરવામાં આવશે આ કથા સવારે ૮:૩૦ થી ૧૨: ૩૦ સુધી સી હલશે અને શ્રોતાઓને કથાનું રસપાન શાસ્ત્રીજી રાજેન્દ્રપ્રસાદ કરાવશે તેમજ રાતે સંતવાણી અને ભજન સહિતના કાર્યક્રમ રાખવામા આવેલ છે






Latest News