હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન


SHARE











મોરબીની બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન અંગે જાગૃતિ માટે બાળકોને અપાયું માર્ગદર્શન

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામે બંધુનગર પ્રાથમિક શાળા ખાતે નશાકારક દ્રવ્યોથી થતા નુકસાન બાબતે બાળકોમાં જાગૃતિ આવે તે માટે જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત સમગ્ર શિક્ષા અભિયાન મિશન મોરબી જિલ્લા દ્વારા શ્રી બંધુનગર પ્રાથમિક શાળામાં નશાકારક દ્રવ્યોથી થતા નુકશાન અને જાગૃતિ અંગેની તાલીમ યોજાઈ હતી.આ તકે કૌતુંબેન પાંચિયા દ્વારા બાળકોને મુદાસરનું સરસ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમ શાળાના આચાર્ય અમૂલભાઇ જોષીએ યાદીમાં જણાવેલ છે






Latest News