મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે


SHARE











મોરબીની માં મંગલમૂર્તિ શાળામાં સાંકૃતિક કાર્યક્રમ યોજાશે

મોરબીમાં પાલિકાની પાછળના ભાગમાં આવેલ માં મંગલમૂર્તિ દિવ્યાંગ બાળકોની શાળામાં આગામી રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને  સાંજે ચાર વાગ્યેથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માં મગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા ચલાવવામાં આવે છે અને તે હાલમાં રસિકલાલ શેઠ બોયઝ હાઈસ્કૂલ ખાતે ચાલુ છે ત્યાં સેલિબ્રલ પાલસી મનો દિવ્યાંગ બાળકોનું લાલન,પાલન અને પોષણ કરવામાં આવે છે તેની સાથે તે બાળકો પગભર થઈ શકે તેના માટેનું કામ કરવામાં આવે છે તે અંતર્ગત દિવ્યાંગ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભક્તિના જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવશે જેથી કરીને આ તકે દિવ્યાંગ બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે અને કાર્યક્ર્મ જોવા આવવા માટે આયોજકો તેમજ ટ્રસ્ટી મંડળના પ્રદિપભાઈ વોરા, ગિરીશભાઈ પારેખ, દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, નેહાબેન જાની, હર્ષિદાબેન જાની અને મયુરીબેન ટીલવાએ લોકોને આમંત્રણ આપેલ છે






Latest News