મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન


SHARE







વલ્લભ વિદ્યાનગર ખાતે ભારતીય વિચાર મંચ દ્વારા સર્જનમાં ભારતીયતા એક દિવસીય કાર્યશાળાનું આયોજન

ભારતીય વિચાર મંચ દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી એક દિવસીય કાર્યશાળા "સર્જનમાં ભારતીયતા" (A Symposium on Bharat Centric Creation) નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો હાજર રહેશે અને વાર્તાલાપ કરશે જેથી કરીને આ કાર્યક્રમમાં તમામ સર્જક મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું છે

આ કાર્યશાળામાં ગુજરાતના મૂર્ધન્ય સર્જકો ધ્રુવદાદા, નરેશભાઈ વેદ, સૌરભભાઈ શાહ,  શૈલેષભાઈ સગપરિયા વગેરે ઉપસ્થિત રહેવાના છે અને અન્ય સર્જકો સાથે સંવાદ તેમજ વાર્તાલાપ કરશે ત્યારે સાહિત્ય, સ્તંભ લેખન, બ્લોગ, પોર્ટલ કે અન્ય સોશિયલ મીડિયામાં નિયમિત સ્વરૂપે લેખન કાર્ય કરતાં હોય તેવા તમામ સર્જક મિત્રો તેનાં અતે આમંત્રિત કરવામાં આવ્યા છે અને તેના માટે https://cutt.ly/F2eBREZ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને આગામી ૨૫ જાન્યુઆરી સુધી રજિસ્ટ્રેશન ચાલુ રહેશે આ કાર્યક્રમ ૨૯ જાન્યુઆરી ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી એમ.પી. પટેલ  સભાગૃહ, માનવ વિદ્યા ભવન, ભૌતિકશાસ્ત્ર વિભાગ પાસે, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર, ગુજરાત ખાતે રાખવામા આવેલ છે અને વધુ માહિતી માટે પંકજભાઈ પુરોહિત ૯૪૨૬૩ ૭૦૬૩૭ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે






Latest News