તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી નવયુગ  ગૃપ ઓફ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું 


SHARE











મોરબી નવયુગ  ગૃપ ઓફ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન કરાયું 

મોરબીના નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ બી.કોમ કોલેજ અને બી.બી.એ કોલેજનાં વિદ્યાર્થીઓ માટે એક્સપર્ટ ટોકનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં વિદ્યાર્થીઓના જીવનમાં ઉપયોગી એવું એકાઉન્ટિંગ તેમજ મેનેજમેન્ટનું પ્રેક્ટીકલ જ્ઞાન સાથે સાથે પોતાના જીવનમાં કઈ રીતે ફાઇનાન્સ મેનેજમેન્ટ કરવું  માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી બળદેવભાઈ સરસાવડીયા દ્વારા પ્રેરણા પૂરી પાડવામાં આવેલ હતી. સાથે બી.કોમ કોલેજ પ્રિન્સિપાલ નિલેશભાઈ મીરાણી અને બી. બી. એ.કોલેજ પ્રિન્સિપાલ ડો.રાજભાઈ પંડિત તેમજ વિભાગીય સ્ટાફ સાથે જોડાયા હતા. આ સેમિનાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટરેટ એકાઉન્ટિંગ ઓફ ઇન્ડિયા (ICAI).ના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવેલ હતું જેમાં નિષ્ણાંત એવા વૈભવ પુરાણિક દ્વારા વિદ્યાર્થીને માહિતી આપવામાં આવી હતી.






Latest News