તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન (મોરબી) ના સહયોગથી તા ૨૫-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ પાંચમો ફી સર્વરોગ નિદાન કેમ્પબ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં મગજના નિષ્ણાંતહૃદયના નિષ્ણાંતબાળરોગ નિષ્ણાંતઓર્થોપેડીકચામડીના,જનરલ સર્જનસ્ત્રીરોગઆંખનાકાન-નાક-ગાળામાનસિકફીઝીયોથેરાપીસ્ટ તેમજ એકયુપ્રેશરડેન્ટલ અને આયુર્વેદીક નિષ્ણાંત ડોકટરો આ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનું સ્થળ પંચાસર રોડ માધાપર વાડી પ્રાથમિક શાળા રાખવામા આવેલ છે અને સમય સવારે ૯ થી ૧ સુધીનો રાખવામા આવેલ છે આ કેમ્પમાં દરેક દર્દીઓને ડોકટરઓની ભલામણ મુજબ દવા પણ ફી આપવામાં આવશે. જેના દાતા તરીકે લાઈફ કેર માર્કેટીંગ તથા અમૃતમ ફાર્મા છે. આ કેમ્પનો મોરબીના જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કંઝારીયામંત્રી લાલજીભાઈ જાદવકન્વીનર ડો.મહેશભાઈ ડાભીકન્વીનર પ્રેમજીભાઈ સોનગ્રાકન્વીનર ડો.ગણેશભાઈ નકુમ દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News