મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીના સતવારા સહકાર મંડળ દ્વારા કાલે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

મોરબીમાં સતવારા સહકાર મંડળ દ્વારા ઈન્ડીયન મેડીકલ એસોસીએશન (મોરબી) ના સહયોગથી તા ૨૫-૧૨-૨૦૨૨ ને રવિવારના રોજ પાંચમો ફી સર્વરોગ નિદાન કેમ્પબ્લડ ગૃપીંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં મગજના નિષ્ણાંતહૃદયના નિષ્ણાંતબાળરોગ નિષ્ણાંતઓર્થોપેડીકચામડીના,જનરલ સર્જનસ્ત્રીરોગઆંખનાકાન-નાક-ગાળામાનસિકફીઝીયોથેરાપીસ્ટ તેમજ એકયુપ્રેશરડેન્ટલ અને આયુર્વેદીક નિષ્ણાંત ડોકટરો આ કેમ્પમાં સેવા આપશે. આ કેમ્પનું સ્થળ પંચાસર રોડ માધાપર વાડી પ્રાથમિક શાળા રાખવામા આવેલ છે અને સમય સવારે ૯ થી ૧ સુધીનો રાખવામા આવેલ છે આ કેમ્પમાં દરેક દર્દીઓને ડોકટરઓની ભલામણ મુજબ દવા પણ ફી આપવામાં આવશે. જેના દાતા તરીકે લાઈફ કેર માર્કેટીંગ તથા અમૃતમ ફાર્મા છે. આ કેમ્પનો મોરબીના જરૂરીયાતમંદ લોકોએ લાભ લેવા સતવારા સહકાર મંડળ મોરબીના પ્રમુખ મેરૂભાઈ કંઝારીયામંત્રી લાલજીભાઈ જાદવકન્વીનર ડો.મહેશભાઈ ડાભીકન્વીનર પ્રેમજીભાઈ સોનગ્રાકન્વીનર ડો.ગણેશભાઈ નકુમ દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ છે






Latest News