હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત


SHARE











મોરબી એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનને ગુજરાતની બેસ્ટ બ્રાંચનો એવોર્ડ એનાયત

એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનએ મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે. તેના દ્વારા વર્ષ ૨૦૨૨ દરમ્યાન ડોક્ટરોના સેમિનાર, જનજાગૃતિ અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવેલ. એસોસિએશનના બાળરોગ ડોક્ટરો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ કેમ્પમાં સેવા આપવામાં આવેલ તેમજ તાજેતરમાં બનેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં દર્દીઓને મફત સારવાર કરેલ હતી આ બધી ઉત્કૃષ્ટ કામગીરીઓને ધ્યાનમાં લઈને એકેડેમી ઓફ પીડીયાટ્રીક્સ, ગુજરાત દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની કોન્ફરન્સમાં ૨૦૨૨ દરમ્યાન ગુજરાતની બધી બ્રાંચમાંથી મોરબી બ્રાન્ચને બેસ્ટ બ્રાંચનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવેલ છે તેમજ આવતા વર્ષે પણ આવી જ ઉમદા પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે હાલમાં એસોસિએશન ઓફ પીડિયાટ્રિશિયનનાં પ્રમુખ ડૉ. હસમુખ સવસાણી, સેક્રેટરી ડૉ. ભાવેશ પરમાર અને ખજાનચી ડૉ. જયેશ બોરસાણીયા પોતાની સેવાઓ આપી રહ્યા છે.






Latest News