મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત વાંકાનેરના સમથેરવા ગામ પાસેનો બનાવ: અજાણ્યા શખ્સોએ મારમારીને કરી અજાણ્યા યુવનની હત્યા મોરબી વાંકાનેર રોડે સરતાનપર રોડના ખૂણા પાસેથી ઓવરટેક કરતાં સમયે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે વ્યક્તિને ગંભીર ઇજા વાંકાનેરના વેપારીને કાજુના ધંધામાં રોકાણ કરી વધુ નફો કામવી દેવાની લાલચ આપીને રાજકોટના શખ્સે કર્યો રૂપિયા 6 લાખનો વિશ્વાસઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન


SHARE











મોરબીમાં દાતાઓના સહયોગથી સી.યુ.શાહ સંસ્થા અને પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ દ્રારા સેવા કેન્દ્ર સંકુલ-ર નું શુક્રવારે ભુમીપુજન

મોરબીવાસીઓના તથા દાતાઓના સહયોગથી સી.યુ.શાહ પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સુરેન્દ્રનગર સંચાલિત “ડો.કુસુમબેન અમૃતલાલ દોશી” પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-ર ના ભુમીપુજનનું આયોજન કરવામાં આવેલ છે.આયોજનમાં નામી દાતાઓ હાજરી આપશે.

સી.યુ.શાહ સડસ્થા પ્રેરીત શ્રી પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ (સુરેન્દ્રનગર) સંચાલિત ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-રનું ભુમીપુજન પરસોતમભાઇ વરમોરા (વરમોરા ગૃપ) તથા સિઘ્ધાર્થભાઈ અશોકભાઇ જોષી (ગણેશ સિમેન્ટ) દ્વારા કરવામાં આવશે.તા.૨-૧૨ ને શુક્રવારે સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ ડો.કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ આર્યવર્ત શેક્ષણીક સંકુલની બાજુમાં, મોરબી-માળીયા હાઇવે. લક્ષ્મીનગર મોરબી ખાતે યોજાશે.વધુ વિગત માટે મોબાઈલ નં. ૯૪૨૯૯ ૭૮૯૩૦, ૯૨૨૮૮ ૯૭૩૭૨ ઉપર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર-લક્ષ્મીનગરનો સંપર્ક કરી શકાશે તેમ સંસ્થાના હાતીમભાઇએ યાદીમાં જણાવેલ છે.






Latest News