મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ


SHARE











મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોની મૌન રેલી યોજાઈ

મોરબીમાં એક મહિના પહેલા ઝૂલતા પૂલની દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મોત થયા હતા જેથી કરીને આ ઘટનાની પ્રથમ વરસીએ ઘરના સભ્યોને ગુમાવનાર અસરગ્રસ્તો પરિવારજનોએ આક્રોશ સાથે સામાજિક કાર્યકરો સહિતના લોકોની હાજરીમાં મૌન રેલી યોજી હતી અને આગમી ૧૧ મી તારીખે હવન કર્યા બાદ પણ ન્યાય ન મળે તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વરિયાનગર, બોદ્ધનગરમાં રહેતા બાળકો સહિત કુલ ૧૩૫ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે જેથી કરીને આ દુર્ઘટનાની પ્રથમ માસીક પુણ્યતિથિએ સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીગ્નેશ પંડ્યા સહિતના આગેવાનો તેમજ પરિવારના સભ્યોને ગુમાવનારા પરિવારોના લોકોએ મોરબીમાં મૌન રેલી યોજી હતી અને ન્યાય માટે દુર્ઘટનાની જગ્યાએ આગમી તારીખ ૧૧ ના રોજ હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ પણ કાર્યવાહી નહિ થાય તો મોરબી બંધનું એલાન આપવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News