તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવા બેઠકના આગાહી પીપળીયા અને કણકોટ ગામના લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર


SHARE











મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા બે ગમમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવેલ છે કેમ કે, વાકાનેર વિધાનસભા બેઠકમાં આવતા અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકો વર્ષોથી તેમના ગામના રોડ નો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે જોકે હજુ સુધી આ બંને ગામને જોડતા રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તૂટેલા રોડને રીપેર કરવામાં નથી આવતો તેમજ નવો રોડ બનાવવામાં આવતો નથી જેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે

વાંકાનેર કુવાડવા બેઠકના મતવિસ્તારમાં આવતા અગાભી પીયાળીયા અને કણકોટ ગામના લોકો દ્વારા તેમના ગામના મુખ્ય રસ્તાનો ખોરાણા થી કણકોટ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ હાઇવેમાં સમાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી નથી આટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા માટે થઈને પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં હાલમાં રોષની લાગણી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો અગાભી પીપળીયા તેમજ કણકોટ ગામના લોકો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે






Latest News